Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

કાવ્યાનંદ

By Jugalkishor vyas


GENRE

Abstract

PAGES

22

ISBN

EBOOK

PUBLISHER

StoryMirror

E-BOOK ₹50
Rs. 50
Best Price Comparison
Seller Price
StoryMirror Best price ₹50
Amazon Price not available
Flipkart Price not available
Prices on other marketplaces are indicative and may change.
ADD TO CART

શાંત જળમાં કાંકરી પડે ને જેમ પાણીમાં વલયો પ્રગટે છે તેમ ઉત્તમ કતિને ભાવપૂર્વક વાંચતાં જ વાચકના મનમાં શબ્દેશબ્દે અનેક અર્થો પ્રગટતા રહે છે. જેવી રીતે કાવ્યના સર્જકનું ભાવજગત કાવ્યમાં પ્રગટે છે તેવી જ રીતે વાચકભાવકના મનમાં પણ કાવ્યના વિશેષ અર્થો પ્રગટે અને તેને કાવ્યમાંથી વિવિધ રસોનો અનુભવ થાય છે. આ રસાનુભવ એ કાવ્યનું એક લક્ષ્ય છે.ઉત્તમ કવિનાં કાવ્યો ભાવકને દિવ્યાનંદનો અનુભવ કરાવે છે. દરેક ભાવકને તેની સમજ પ્રમાણે આ આનંદ મળે છે. કાવ્યના શબ્દ અને તેના અર્થોની મારી સમજ મુજબ મેં કેટલાંક કાવ્યોને સમજવાનો, કહો કે માણવાનો જે પ્રયત્ન કર્યો છે તેમાંનું કેટલુંક અહીં મુક્યું છે. એક ભાવક બીજા ભાવકને આ રીતે કાવ્યાનંદ વહેંચતો રહે તો સરવાળે આ આનંદનો વ્યાપ વધે !

You may also like

Ratings & Reviews

Be the first to add a review!
Select rating
 Added to cart